બદલાવ / કોરોનાની સારવારના નિયમોમાં આવ્યા મોટા બદલાવ, કેન્દ્રે જાહેર કરી નવી પૉલિસી

Coronavirus Outbreak New Discharge Policy For Covid19 Patients In India By Mohfw

કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પૉલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે નવી પૉલિસી જાહેર કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ