Coronavirus / મોદી સરકારે કોરોના વાયરસના પીડિતોને સહાય માટે લીધો આ નિર્ણય, જુઓ શું કહ્યું

coronavirus outbreak in india toll rises emergency imposed in usa live updates

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને મોટો નિર્ણય લીધો હતો. જોકે, સરકાર દ્વારા કોરોના વાયરસના પીડિતોને વળતર માટે જે એલાન કરાયું હતું તે પાછું ખેંચાયું છે. હવે રાજ્ય સરકાર માત્ર સારવારનો જ ખર્ચ ઉઠાવશે.

બ્રેકિંગ ન્યૂઝ