માગ / કોરોનામાં લોકોને રાહત આપવા કોંગ્રેસ નેતાએ દર્દીઓ માટે મોદી સરકારને કરી આ 10 મોટી માંગણીઓ

coronavirus outbreak congress demand modi government healthcare workers covid-19 clapping janata curfew

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે સરકારે કોરોના વાયરસના દર્દીઓ માટે અલગ આઈસોલેશન બેડની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોરોનાના દર્દીઓની સારવાર પણ થઈ શકે અને કોઈ ચેપ ફેલાય નહીં. કારણ કે અત્યાર સુધી દરેક 84 હજાર દેશવાસીઓને માટે ફક્ત એક જ આઈસોલેશન બેડની વ્યવસ્થા છે જે બરોબર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ