ચેતજો! / બાપુના પગલા પડાવો, કોરોના નહીં થાય : આવી જાહેરાતોમાં પડતા નહીં, અંધશ્રદ્ધાનો વધુ એક નમૂનો વાયરલ

Coronavirus newspaper rumor advertisements Mehsana

હાલ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે સરકાર અપીલ કરી રહી છે. જોકે કોરોના વેક્સિનને લઇને પણ સકારાત્મક સમાચારો મળી રહ્યા છે. તેવામાં હવે કોરોનાના નામે કેટલાક લોકોએ પૈસા ધૂતવાના શરૂ કરી દીધા છે. મહેસાણામાં કોરોનાથી બચવવાની એક જાહેરખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ત્યારે VTV અંધશ્રદ્ધાથી દુર રહેવા અપીલ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ