કોરોના સંકટ / સુરતમાં વતન જવાની જિદે ચડેલાં હજારો શ્રમિકોના ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટિયરગેસના સેલ છોડાયા

coronavirus migrant worker surat city gujarat lockdown train

સુરતના મોરા ગામ નજીક આવેલાં હજીરાં ઔદ્યોગિક વિસ્તારમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. વહેલી સવારથી હજારો શ્રમિકો વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉર્તયા હતા.  ઘટના વધુ ગંભીર થતાં પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યાર બાદ શ્રમિકોનું ટોળું વિખેરાયું હતું. શ્રમિકોના ટોળાએ પોલીસ સાથે ગેરવર્તન પણ કર્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ