મહેસાણા / આ શિક્ષકોને કોણ શિક્ષા આપશે? વિજાપુરના દગાવાડિયા ગામે 286 બાળકોને પુસ્તક લેવા શાળાએ બોલાવ્યા

Coronavirus mehsana gujarat Breaking the lockdown school

એક તરફ કોરોના મહામારીને પહોંચી વળવા માટે લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે ત્યારે મહેસાણાની એક શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલવતા લૉકડાઉનના નિયમના લીરા ઉડાડ્યા હતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ