વેપાર / કોરોના વાયરસથી ભારતીય ફાર્મા ઉદ્યોગ પર પડી શકે મોટી અસર, કુલ આયાતમાં 67.56 % ભાગીદારી

coronavirus may affect indian pharma industry

ભારતીય દવા કંપનીઓની નજર ચીનમાં કોરોના વાયરસને કારણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ એનગ્રેડિએન્ટ્સને પુરુ પાડનારી અસર પર છે. નાણાકીય વર્ષ 2018-19માં ચીનની દવા માટેની એનગ્રેડિએન્ટ્સનો કુલ ભારતીય આયાતમાં 67.56 ટકા ભાગ હતો. તેની કિંમત પ્રમામે આ 240.54 કરોડ ડોલર થાય છે. જો ચીનમાં કોરોના વાઇરસને પગલે જે સ્થિતિ છે તેમા જલ્દી જ સુધારો ન થયો તો ઘરેલૂ દવા ઉદ્યોગ પર તેની અસર પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ