BIG NEWS / હવે નહીં લાગે વેક્સિન લેતા સિરિન્જનો ડર, સરકારે કોરોનાની નેઝલ વેક્સિનને આપી મંજૂરી

coronavirus mansukh madaviya said experts panel has approved nasal covid vaccine

દુનિયામાં વધી રહેલા કોરોનાનાં કેસોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આશરે 153 કેસો ભારતમાં જ્યારે વિશ્વમાં પ્રતિદિન 5.87 લાખ કોવિડ-19નાં કેસ નોંધાઇ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ