મહારાષ્ટ્ર / દિલ્હીથી પરત આવેલા 60 જમાતીઓ થયા ગાયબ, તંત્રના આદેશથી પોલીસ થઈ એલર્ટ

coronavirus maharashtra home minister anil deshmukh warns mobile switched off tabligi jamaat members

મહારાષ્ટ્રમાં તબલીગી જમાતના લોકો દેશ અને પોલીસ માટે પડકાર બની રહ્યા છે. નિઝામુદ્દીનથી પરત ફરેલા લોકો પડકાર આપી રહ્યા છે. મરકઝથી મહારાષ્ટ્ર પરત ફરેલા 60 જમાતીઓ ગુમ થયા છે. આ ગુમ થયેલા લોકોના ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યા છે. તંત્રના આદેશના કારણે પોલીસે ગુમ થયેલા જમાતીઓની શોધખોળ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ