મહામારી / મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને સ્થિતિ ગંભીર, 24 કલાકમાં 113 લોકોના મોત અને 3427 નવા કેસ

coronavirus maharashtra 3427 new case

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે ગંભીર રીતે વધારો થઇ રહ્યો છે. દરરોજ સામે આવતા કોરોનાના નવા કેસના આંકડા ખરેખર ચિંતાજનક છે ત્યારે આજે ફરી એકવાર કોરોના વાયરસના 3427 નવા કેસ નોંધાયા હતા.જ્યારે આ 113 લોકોના મોત થયાં છે. આમ, કોરોનાના દર્દીઓનો કુલ આંકડો 104568 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 3830 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ