તપાસ / વડોદરામાં તબલિગી મરકઝ મામલોઃ જમાતીઓને લઇને ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવી ચોંકાવનારી વિગત

coronavirus lockdown vadodara tablighi jamaat markaz congregation crime branch inquiry

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બે દિવસ પહેલા વડોદરા ખાતે મળેલી તબલીગી જમાતને લઇને પોલીસની તપાસમાં ખુલાસો થયા બાદ ગઇકાલથી ક્રાઇમ બ્રાંચ-SOGની ટીમ દ્વારા જમાતીઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં નવી વિગતો બહાર આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ