અકસ્માત / યૂપીના હમીરપુરામાં 31 પ્રવાસી શ્રમિકોની બસ પલટી, 6થી વધુ શ્રમિકો ઘાયલ

coronavirus lockdown uttar pradesh hamirpur bus accident migrants

હમીરપુરમાં પ્રવાસી મજૂરો ભરેલી બસે પલટી મારી હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 31 શ્રમિકો હતા. સદરના સીટી ફોરેસ્ટ પાસે બસ પલટી જવાના કારણે આ ઘટના બની હતી અને 6થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી જવાના કારણે અકસ્માત થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ