રાહત / સુરતથી સૌરાષ્ટ્ર જવા ઇચ્છતા લોકો માટે આનંદના સમાચાર, રાજ્ય સરકારે GSRTC બસને આપી મંજૂરી

Coronavirus lockdown surat diamond worker gujarat government gsrtc permission

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે સુરતના રત્નકલાકારોને પોતાના વતનમાં જવાની આપેલી મંજૂરી બાદ ખાનગી બસને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે તરફથી રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્ય સરકારે રત્નકલાકારોને સૌરાષ્ટ્રમાં જવા માટે GSRTC બસની મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ