કોરોના સંકટ / રાજ્યના એકમાત્ર કોરોનારહિત જિલ્લામાં આ કારણથી મંડરાયા સંકટના વાદળો

coronavirus lockdown surat diamond worker amreli positive case

ગુજરાતમાં કોરોનાના વધતા હાહાકર વચ્ચે લોકડાઉનના પગલે લોકોને મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ પોતાના વતનથી દૂર રહેતા લોકોને પરત જવાનો સૌથી મોટી ચિંતાનો વિષય છે. ત્યારે સુરત ખાતેથી રત્નકલાકારોને પોતાના વતન જવા માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને રાજ્યના અમરેલી જિલ્લામાં રત્નકલાકારોની આવકનો પ્રવાહ વધ્યો છે. જો કે જિલ્લામાં આવતી તમામ બસોની ચેકપોસ્ટ ખાતે તપાસ કરાયા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ