કોરોના / લોકડાઉન વચ્ચે ગુજરાતમાં અમદાવાદ બાદ આ શહેરમાં કર્ફ્યું લગાવાની વિચારણા

coronavirus lockdown surat city curfew ahmedabad gujarat government

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દાણીલિમડામાં કર્ફ્યું જાહેર કરાયો છે. જો કે તેને લઇને હવે સુરતમાં પણ કેટલાક સ્થળો પર કર્ફ્યું લગાવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ