મહત્વની જાહેરાત / સુરતમાં વસતા સૌરાષ્ટ્રના રત્નકલાકારોને વતનમાં જવા લેવી પડશે આ પરમિશન

Coronavirus lockdown saurashtra diamond worker help government

ગુજરાતના કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટા સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે. સુરતમાંથી સૌરાષ્ટ્રવાસીઓને વતન મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને આજે શહેરમાં વિશેષ કમિટિની બેઠક યોજાઇ હતી.  જેમાં સુરતથી લકઝરી દ્વારા બીજા જિલ્લાઓમાં રત્નકલાકારો જઇ શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ