લોકડાઉન / રાજકોટમાં માર્કેટિંગ યાર્ડને શરૂ કરવાને લઇને લેવાયો મહત્વનો નિર્ણય

Coronavirus lockdown rajkot marketing yard farmer

ગુજરાતમાં કોરોના કહેરના પગલે જાહેર કરાયેલા લોકડાઉનમાં આજરોજથી ધંધા-રોજગારની તેમજ સરકારી કચેરીઓનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાને લઇને આજે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોને સવારે 7 થી 9 વાગ્યા સુધી જ બોલાવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ