કોરોના સંકટ / લૉકડાઉનનો અંત કે પછી 4.0? આજે PM મોદી રાત્રે 8 વાગ્યે કરી શકે છે આ જાહેરાતો

coronavirus lockdown pm modi address to nation

કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર દેશને સંબોધન કરશે.. PM રાત્રે 8 વાગે રાષ્ટ્રજોગ સંદેશ આપશે. સરકાર તરફથી કોરોનાને રોકવા માટે જે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે તે અંગે માહિતી આપશે. તો આ દરમિયાન લોકડાઉન પર પણ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ