મહામારી / આને કે'વાય કહેર વચ્ચે મહેર, લૉકડાઉન થતાં ગુજરાતની આ નદીમાં જે જોવા મળ્યું તે લોકોએ વિચાર્યું પણ નહોતું

coronavirus lockdown mahisagar river Clean water gujarat

કોરોનાની મહામારીથી વિશ્વમાં લાખો લોકોના મોત થયાં અને ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા. જો કે એ વચ્ચે  લોકડાઉનની પરિસ્થિતિથી કુદરતના એક અલૌકિક સ્વરૂપને જોવાનો પણ મોકો મળ્યો છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદુષણ ઘટતાં  ગુજરાતની મોટી ગણાંતી અને વડોદરાની જીવાદોરી સમાન મહીસાગર નદી શુદ્ધ થઈ ગઈ અને પાણીમાં સદીઓ પુરાની નિર્મળતાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ