કોરોના / લો બોલો ! સ્વર્ગસ્થોને પણ નડ્યું લૉકડાઉન, ગુજરાતના આ સ્મશાનગૃહમાં અસ્થિકુંભનો ભરાવો

coronavirus lockdown jamnagar gujarat

લોકડાઉને જીવતા લોકોની જીવન શૈલી તો બદલી જ નાંખી છે પરંતુ મૃત્યુ બાદની વિધિઓને પણ અસર પહોંચાડી છે. નિયંત્રણો અને પ્રતિબંધના આ દોરમાં જનજીવન પર તો અસર જોવા મળી રહી છે. પરંતુ  સ્વજનોના અસ્થિને પણ લોકડાઉનનું ગ્રહણ નડી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ