નિર્ણય / કોરોના સંકટ વચ્ચે સૌથી ધનાઢ્ય મંદિરમાં પણ નોકરી અસુરક્ષિત, 1300 કર્મચારીઓને કાઢી મૂકતા ટ્રેડ યુનિયનો ભડક્યાં

Coronavirus lockdown: India's richest shrine Tirupati Balaji temple fires 1,300 contract workers

ભારતના સૌથી ધનાઢ્ય હિંદુ તીર્થસ્થાનમાં સામેલ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરનાં 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે.  એક મીડિયા અહેવાલ મુજબ આ કર્મચારીઓ મંદિરની સાફ-સફાઈનું ધ્યાન રાખતા હતા. કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે પહેલી મે થી આ કર્મચારીઓને કામ પર ન આવવા કહેવામાં આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ