કોરોના વાયરસ / મને આશા છે કે કોરોના સંકટમાં કાશી દેશ માટે ઉદાહરણ પૂરું પાડશે : PM મોદી

coronavirus lockdown india pm modi Video conference kashi

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી આ ઘાતક વાયરસથી જોડાયેલ 562 કેસ સામે આવી ચૂક્યા છે અને 11 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોનાના ખતરાથી લડવા માટે પીએમ મોદીએ ગઇકાલથી સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરી દીધું છે અને ત્યારબાદથી સમગ્ર દેશમાં લૉકડાઉન છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ