હાહાકાર / દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 900, શુક્રવારે એક દિવસમાં 160થી વધુ કેસ નોંધાયા, મોતનો આંક પહોંચ્યો 20

 coronavirus lockdown in India delhi government death toll positive case number

લૉકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં 160થી વધુ કેસ નોંધાયા છે અને આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 900 પહોંચી છે. દેશમાં કોરોના વાયરસથી 20 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા 47 પહોંચી છે જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ