લૉકડાઉન / સરકાર ગુજરાતથી લોકોને વિદેશ મોકલી શકે તો શું આ નાની દીકરીને ઈન્દોરથી અમદાવાદ ન લાવી શકે?

coronavirus lockdown gujarat ahmedabad

કોરોના વાયરસનો કોઈ રામબાણ ઈલાજ શોધી શકાયો નથી. કોરોના વાયરસે લોકોને પોતાના ઘરમાં જ ગોંધાઈ રહેવા માટે મજબૂર કરી દીધા. સમગ્ર દેશમાં છેલ્લા 21 દિવસથી લોકડાઉન છે. 22 માર્ચે જ્યારે લોકડાઉનની જાહેરાત થઈ તે પછી સ્થિતિ એ સર્જાઈ કે, લોકો જ્યાં હતા ત્યાં જ રહેવા મજબૂર થઈ ગયા. એવા લોકોની સ્થિતિ અને મુશ્કેલીની કહાની જુદી છે. પરંતુ લોકડાઉનના કારણે પોતાનાથી છૂટા પડેલા સ્વજનો કેવી સ્થિતિમાં જીવતા હશે તે વિચાર  અનેક લોકોને ચેનથી સૂવા દેતો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ