નિર્ણય / લૉકડાઉન લંબાવવાની અટકળોનો અંત, કેન્દ્રીય ગૃહસચિવનું મોટું નિવેદન

coronavirus lockdown extension cabinet secretary modi government

હાલમાં દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે અને સાથે જ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દેશવાસીઓમાં અટકળો હતી કે આ લૉકડાઉન લંબાશે કે નહીં. હાલમાં જ લૉકડાઉનને લઇ કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાએ મહત્વનું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગોબાએ કહ્યું કે હાલનું 21 દિવસનું લોકડાઉન વધારવાની કોઇ યોજના નથી. શક્ય છે કે આ નિવેદન બાદ દેશવાસીઓને રાહત મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ