કોરોના વાયરસ / દેશના તમામ ટોલપ્લાઝાને લઇને કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કરી મહત્વની જાહેરાત

Coronavirus lockdown Exemption tolltexes all toll plazas india

કોરોના વાયરસ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. સમગ્ર દેશમાં લૉકડાઉન થવા છતા કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 600ને પાર થઈ ચૂકી છે. જ્યારે આ વાયરસે 12 લોકોના જીવ લીધા છે. એકલા બુધવારે જ કોરોના સંક્રમિત ત્રણ લોકોના મોત થઇ ચૂક્યા છે. પ્રથમ મોત તમિલનાડુ, ત્યારબાદ મધ્યપ્રદેશ અને અમદાવાદ એક-એક દર્દીનું મોત થયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા મહત્વનો નિર્ણય લેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ