coronavirus / જો લૉકડાઉન ન કર્યુ હોત તો દેશમાં આટલા લાખ લોકો કોરોના સંક્રમિત હોત

coronavirus lockdown containment measures important to fight covid 19 union health ministry

શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે જો દેશવ્યાપી લૉકડાઉન અને કન્ટેનમેન્ટ ના કર્યું હોત, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 41 ટકા વધારો થાત અને 15 એપ્રિલ સુધી કોરોનાની ચપેટમાં આવનાર લોકોની સંખ્યા 8 લાખ 20 સુધી પહોંચી જાત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ