Coronavirus / કોરોનાનો ડરઃ અમદાવાદ જવાના આદેશથી આ જિલ્લાના 3 તબિબોએ આપ્યાં રાજીનામાં!

coronavirus lockdown ahmedabad doctor resign junagadh

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની સૌથી ભયંકર અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ જેટલા આવે છે તેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં જોવા મળે છે. આમ હવે જનતાની સાથે તબિબોમાં પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. જેમાં જુનાગઢના 5 તબીબોને અમદાવાદ મોકવાના આદેશ કરાયાં બાદ તેમાંથી ત્રણ તબીબોએ રાજીનામાં આપતાં તંત્ર એકશનમાં આવી ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ