કોરોના સંકટ / વડોદરામાં ઇદને ધ્યાનમાં લઇને તંત્રએ આ વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેન્જ જાહેર કર્યાં

coronavirus lockdow4 vadodara orange zone red zone

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના વડોદરા શહેરમાં આગામી ઇદને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા નાગરવાડા, સૈયદપુરા સહિત 27 વિસ્તારોને રેડ ઝોનમાંથી ઓરેંજ ઝોન જાહેર કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ