અપીલ / PM મોદીની અપીલ પર આજે લાઈટો બંધ કરીને દિવડા ભલે પ્રગટાવો પણ આ ભૂલ ન કરશો

Coronavirus : Lighting A Lamp At 9 Oclock For 9 Minutes Tonight, Light Of Hope, Prime Minister Narendera Modi Appealed

130 કરોડ ભારતીયો, હિંમત અને એકતા સાથે પડકારોના અંધકારને દૂર કરવાની આશા સાથે વૈશ્વિક રોગચાળાનો સામનો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ વાગ્યે દીવો પ્રગટાવવા, મીણબત્તી અથવા મોબાઈલ ફ્લેશ લાઇટ પ્રગટાવવા હાકલ કરી છે. આ સાથે તેઓએ ભારપૂર્વક કહ્યું છે કે કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી. શનિવારે તેઓએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની કવિતાનો વીડિયો પણ ટ્વિટર પર શૅર કર્યો અને લખ્યું, આવો દીવા પ્રગટાવીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ