તમારા કામનું / હોળી-ધૂળેટીમાં ફરવા જવાનું વિચારતા હોય તો ખાસ વાંચો, સૌરાષ્ટ્રના આ મંદિર રહેશે બંધ

coronavirus jalaram temple virpur close

એક તરફ તહેવારની સિઝન નજીર આવી રહી છે અને બીજી તરફ ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ત્યારે વિરપુર જલારામ મંદિર હોળીના તહેવારોમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ