સાવચેતી / મંદિરમાં સેનિટાઈઝર થયું ખતમ તો તરત જ લેવાયો આ નિર્ણય, જાણીને તમે પણ કહેશો વાહ !

coronavirus iskcon temple juhu used cow urine as hand sanitiser gaumutra anti bacterial

વિશ્વમાં અને ભારતમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દરેક લોકો પોતાને બચાવવા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. હાલમાં જ મુંબઈના ઈસ્કોન મંદિરમાં ભક્તો માટે રાખવામાં આવેલું હેન્ડ સેનિટાઈઝર ખતમ થઈ ગયું તો દાસીના કહેવાથી તરત જ નવા ઉપાય રૂપે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. ભક્તોએ પોતાના હાથ સેનેટાઈઝ કરવા માટે મંદિરના ગૌમૂત્રનો ઉપયોગ કર્યો. કેટલાક લોકોએ આ પ્રયાસને વખાણ્યો અને કોઈએ વખોડ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ