એલર્ટ / ભારતમાં મોટાભાગના કોરોનાના દર્દીઓ જે રીતે પોઝિટિવ મળ્યાં છે તે ખતરાની ઘંટી સમાન

coronavirus india today e conclave scientist peter kolchinsky asymptomatic case

હાલમાં યોજાયેલી એક ઈ-કોન્કલેવ સીરિઝમાં અમેરિકાના પ્રસિદ્ધ વાયરોલોજીસ્ટ અને બાયોટેક ઈન્વેસ્ટર પીટર કોલચિન્સ્કીએ ભાગ લીધો. તેઓએ કોરોનાના ખતરા સાથે જોડાયેલી ખાસ જાણકારીઓ આપતાં કહ્યું કે હાલમાં સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો તે છે લક્ષણો ન દેખાતા હોય અને છતાં વ્યક્તિને કોરોના હોય. ભારત સહિત અનેક જગ્યાઓએ આ ચેલેન્જ સામે આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ