કોરોના વાઇરસ / ભારતે ચીનથી આવતા આ લોકો માટેની ઇ-વીઝા સુવિધા પર અસ્થાયી રૂપે રોક લગાવી

coronavirus india temporarily suspends e visa facility for chinese

ભારતે રવિવારે ચીનથી આવતા ચીની અને અન્ય વિદેશી યાત્રાળુઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી. ભારતે આ પગલુ ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણથી 300થી વધારે લોકોના મોત, 14,562 લોકોના સંક્રમિત થવા અને ભારત, અમેરિકા, બ્રિટેન સહિત 25 દેશોમાં તેના પ્રસારને ધ્યાને લેતા ઉઠાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ