કોરોના સંકટ / ભારતમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે થયાં મૃત્યું, આંકડો જાણી ચોંકી જશો તમે

Coronavirus India reports more than 500 deaths in a day

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 5 લાખ 85 હજારની ઉપર પહોંચી ગયેલો જોવા મળ્યો છે. બુધવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 5 લાખ 85 હજાર 493 છે, જેમાં 17 હજાર 400 લોકોના મૃત્યું થઇ ગયા છે. અત્યાર સુદીમાં 3 લાખ 47 હજાર 979 લોકો ઠીક થઇ ગયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 20 હજારથી વધારે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ