કોરોના સંકટ / દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર, રિકવરી રેટની સાથે જાણો કુલ મૃત્યુઆંક પણ

coronavirus india  positive case cross 10 lakh recovery rate death toll

દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીનો આંક 10 લાખને પાર પહોંચ્યો છે તો દેશમાં રિકવરી રેટ 63.25 ટકા થયો છે. દેશમાં કુલ મોતની સંખ્યા પણ 25 હજારને પાર પહોંચી છે. હવે દેશમાં કુલ કોરોનાના કેસ 10,01,464 થયા છે, જ્યારે કુલ ઍક્ટિવ કેસ 3,41,630ને પાર થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ