લાલિયાવાડી / સુરત મનપાની બેદરકારી: કોરોના નેગેટિવ માણસને પોઝિટિવ ગણાવી આખો વિસ્તાર કરી દીધો બ્લોક

coronavirus in Surat municipal corporation carelessness about covid 19 positive peitiont

સુરત મનપાની ઘોર બેદરકારી સામે આવતા હજારો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એક બિમાર વ્યક્તિને કોરોનાગ્રસ્ત જાહેર કરીને સુરતના ખોડિયાનગર વિસ્તારને સિલ કરી દેવામાં આવ્યો હતો જો કે પાછળથી તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અને મનપા દ્વારા વિસ્તારને ખોલી દેવાયો હતો પરંતુ ત્યાં સુધીમાં મૃતક અને તેના પરિવારજનોના સંપર્કમાં આવેલા તેમજ ખોડિયારનગર રહેવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ