મહામારી / સુરતમાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં 21 લોકોના મોત, મ્યુ. કમિશનરે જાહેર કરી ખાસ ગાઈડલાઈન

coronavirus in Surat municipal commissioner guideline about celebration

સુરત શહેર પોલીસ કમિશનરની તહેવારો મુદ્દે ગાઈડલાઈન જાહેર કરી છે. તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈન જાહેર કરી છે. હાલ સુરતમાં કોરોના વકર્યો છે. ગઈ કાલે ગુજરાતમાં 34 લોકોના કોરોનાથી મોત થયા હતા જેમાંથી 21 લોકો સુરતના હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ