ચિંતાજનક / સુરતમાં કોરોના વિસ્ફોટ, તંત્ર દોડતું થયુ, આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા

coronavirus in Surat health secretary jayanti ravi in surat

સુરતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 3500થી વધુ થયો છે. હાલમાં દરરોજ 60થી 70 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા સરકાર હરકતમાં આવી છે. ત્યારે હવે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સુરતની મુલાકાત લીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ