ઢાંકપિછોડો / કોરોનાના આંકડા કેમ છુપાવાય છે? સુરતમાં મોત મામલે સરકારની ચુપ્પીની પોલ ખુલી!

coronavirus in Surat gujarat govt hide corona death form people

સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંકને લઇ ફરી સવાલો ઉઠ્યા છે. સુરત સિવિલ મૃત્યુઆંક છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જુલાઇમાં સુરત સિવિલમાં 1 હજાર 62 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 180 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ