સાવધાન / મહામારીનું તાંડવ : સુરતમાં 3.50 લાખથી વધુ લોકો ક્વોરન્ટાઈન, જાણો શું છે સ્થિતિ

coronavirus in Surat 3.50 lakes people quarantine

કોરોનાને કારણે સુરતમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યુ છે. હાલ સુરતમાં 3.50 લાખથી વધુ વસતી ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. અને આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ