LOCKDOWN / રાજકોટમાં અત્યાર સુધી કોરનાથી 2ના મોત અને લોકડાઉનમાં પાન-મસાલો ન મળવાથી 2ના આપઘાત

coronavirus in Rajkot 2 corona positive patient died and 2 people suicide in lockdown

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં છેલ્લા 52 દિવસથી લોકડાઉન ચાલી રહ્યુ છે જેને પરિણામે કરિયાણું, દૂધ, શાક અને દવા સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. અને એટલું જ નહીં પરંતુ જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં તો દૂધ અને દવા સિવાયની દુકાનો પણ બંધ હતી જે આજથી ચાલુ કરવામાં આવી છે. ત્યારે પાન-મસાલા માટે કુખ્યાત રાજકોટમાં કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે લોકડાઉનમાં 2 લોકોએ પાન-મસાલો ન મળવાને કારણે આપઘાત કરી લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ