ગોલમાલ / જામનગર: 261 દર્દીઓના કોરોના ગાઇડલાઇનથી અગ્નિસંસ્કાર, સરકારી ચોપડે કોરોના મૃત્યુઆંક 21 જ

coronavirus in jamnagar death rate hike

જામનગરમાં કોરોના મૃતકોના આંકડામાં તંત્ર ગોલમાલ કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જામનગરમાં 261 દર્દીઓના કોરોના ગાઇડલાઇનથી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ