નિવેદન / કોરોનાને લઈને સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત, કહ્યું આ સમયે આવશે કોરોના કંટ્રોલમાં

coronavirus in india will under control by diwali says health minister

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધને કહ્યું છે કે કોરોના વાયરસે આપણને ખાસ સંદેશ આપ્યો છે. તેણે શીખવ્યું છે કે હવે કંઈક નવું થશે જે સામાન્ય હશે પણ આપણને નવી જીવનશૈલીને લઈને વધારે સાવધાન અને સજાગ કરશે, તેઓએ કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરી શકાય તેવી આશા છે. આ સિવાય દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવવાની આશા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ