લૉકડાઉન / આઈસોલેશનમાં રહેલા તબલીગી જમાતના લોકો ડોક્ટર અને નર્સને સહકાર નથી આપી રહ્યાં હોવાનો દાવો

Coronavirus In India Tablighi Jamaat People In Tughlakabad Quarantine Centre Not Supporting Medical Staff

તબલીગી જમાતનાં લોકો તબીબી કર્મચારીઓને તપાસ સમયે જરાય સાથ સહકાર આપી રહ્યા નથી. તેમને તુક્લબાદના આઇસોલેશન વોર્ડમાં મૂકવામાં આવ્યા છે. તેમ જ તેઓ સારવાર કરી રહેલા ડોક્ટર્સને સહકાર પણ નથી આપી રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ