રાહત / ...શું ભારતમાં ધીમી પડી કોરોનાની રફ્તાર? 98 દિવસ બાદ પહેલી વાર મોતનો આંક ઘટ્યો

coronavirus in india deaths from covid 19 infections in india fell to 580 on saturday

ભારતમાં કોરોનાની રફ્તાર હવે થોડી ધીમી પડતી જોવા મળી રહી છે. પરંતુ એવું નથી કે કોરોના ખતમ થઈ ચૂક્યો છે. શનિવારે કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 580 રહ્યો છે. જે છેલ્લા 98 દિવસનો સૌથી ઓછો આંક છે. આ જોઈને લાગી રહ્યું છે કે કોરોનાની ગતિ ઘટી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ