EXCLUSIVE / સરકાર પરપ્રાંતિયો પાસેથી વતન જવાનું ભાડુ વસુલી રહી હોવા છતા કેમ પાડે છે ના? શ્રમિકોએ VTV સામે ઠાલવી વ્યથા

coronavirus in Gujarat why gujarat government charged ticket from migrant workers

ગુજરાતમાં પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા મામલે ઘમાસાણ મચ્યુ છે. આ મામલે રેલવે કહે છે ભાડુ નથી વસુલાતું રાજ્યકક્ષાના મંત્રી કહે છે ભાડુ નથી વસુલાયુ જ્યારે વતન જઈ રહેલા શ્રમિકો પાસે ટિકિટો છે જે તેમણે પૈસા ખર્ચીને વતન જઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ