Coronavirus / WHO કહે છે કોરોનાની કોઈ રસી નથી પણ બચવુ હોય તો આ એકમાત્ર જ છે ઉપાય

coronavirus in Gujarat WHO said do it if you want to save life

કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ હવે દીન પ્રતિદિન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ચિંતામાં વધારો થયો છે. સરકાર દ્વારા લોકોને બહાર ન નીકળવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. પરંતુ કેટલાક મહાનુભાવો દ્વારા નિયમોનો ભંગ પણ કરવામાં આવ્યો. તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન બની નથી ત્યારે WHOએ જીવ લેતા આ વાયરસ સામે બચવાનો એક માત્ર રસ્તો બતાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ