મહામારી / અમદાવાદ: વસ્ત્રાપુરમાં બપોરે 2 વાગ્યા બાદ 30મી એપ્રિલ સુધી બજારો રહેશે સજ્જડ બંધ

coronavirus in Gujarat vastrapur self lockdown

ગુજરાતમાં કોરોના વાયરસ વધી રહ્યુ છે ત્યારે અમદાવાદમાં કોરોનાએ માઝા મુકી છે. અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં 30 એપ્રિલ સુધી તમામ દુકાનો 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન અપનાવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ