તબલીગી જમાતનાં લોકો પરત ફરવાને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો છે. કેસ વધતા અમદાવાદમાં 6 જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયું છે. જ્યારે વડોદરામાં નાગરવાડા, સૈયદપુરાને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે. તો સુરતમાં સચિન વિસ્તાર ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે.
તબલીગી જમાતમાં જઈને આવેલા લોકો દ્વ્રરા કોરોનાનો ફેલાવો વધ્યો
મહાનગરો છે હાઈએલર્ટ પર
COVID 19 આઈસોલેટેડ હોસ્પિટલ
29 જિલ્લાઓમાં વનવિભાગના સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને જેપી ગુપ્તા અને મુકેશ કુમાર ત્રણેય આઈએસ અધિકારીઓની આગેવાનીમાં તૈયાર થઈ જશે.
ચાર મહાનગરોમાં 2200 બેડની ICU અને વેન્ટીલેટર સાથેની હોસ્પિટલ રેડી કરાઈ છે. 29 જિલ્લામાં 100 બેડની હોસ્પિટલો તૈયાર રાખવામાં આવે. 10-10 બેડ ICU અને વેન્ટીલેટરથી સજ્જ.
તબલીગી જમાતમાં જઈને આવેલા લોકો દ્વ્રરા કોરોનાનો ફેલાવો વધ્યો
સાથે જ ચાર મનપામાં કોરોના હોસ્પિટલ તૈયાર છે. તબલીગી જમાતનાં લોકો પરત ફરવાને કારણે કોરોનાનો વ્યાપ વધ્યો છે. કેસ વધતા અમદાવાદમાં 6 જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરાયું છે. જ્યારે વડોદરામાં નાગરવાડા, સૈયદપુરાને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે. તો સુરતમાં સચિન વિસ્તાર ક્લસ્ટર ક્વોરોન્ટાઇન હેઠળ મુકાયો છે. ભાવનગરમાં સંધિયાવાડ વિસ્તારને ક્લસ્ટર ક્વોરોન્ટાઈન કરાયો.
છ વિસ્તારમાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન
તબલીગ જમાતને કારણે અમુક કોમ્યુનીટી શિકાર બની છે. તે તમામની તબીબ તપાસ હાથ ધરાઈ છે.
દરિયાપુર 1
બાપુનગર 1
કાલુપુર 2
શાહઆલમ 1
દાણીલીમડા 1
સફાઈકર્મચારીઓને આપો સન્માન
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર, ગાધીનગર મહાનગરપાલિકામાં 159 વોર્ડ છે. 162 નગરપાલિકા 1247 વોર્ડ, 1406 વોર્ડ આવેલા છે. કુલ સફાઈકર્મચારીઓ 40300થી વધુ ડોર ટુ ડોર, શેરી, ગલીઓને ચોખ્ખું રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓને સહકાર આપો સન્માન આપો. અમારા આ કર્મચારીઓ યોદ્ધા છે.
તબલીગ જમાતના લોકો મરકઝમાં ગયા હતા તે તમામ લોકો સામેથી આવીને તપાસ કરે
કોરોના વાયરસને લઇ પુરવઠા વિભાગે માહિતી આપી. સીએમઓ સચિવ અશ્વિની કુમારે કહ્યું કે હાલ CMની ઉપસ્થિતિમાં નવા વેન્ટિલેટરનું દર્દી પર સફળ પરીક્ષણ કરાયુ છે. ગુજરાતની કંપનીઓ પર્સનલ પ્રોટેક્ટ ઈક્વપમેન્ટ PPE કિટ બનાવી રહી છે. અને N95 માસ્ક બનાવવા IIT કાનપુરથી ટેક્નોલોજી ટ્રાન્સફર કરાઈ છે. ગુજરાતમાં દરરોજ 25 હજાર N95 માસ્ક બનાવાઈ રહ્યાં છે. જરૂરતની તમામ વસ્તુઓ ગુજરાતમાં જ બનાવાઇ રહી છે.